શ્રી અંબિકા પ્રાગટ્ય ઉત્સવ

સમય પત્રક

સવારે 7:00 - પ્રાતઃ આરતી

સવારે 8:15 - આનંદ નો ગરબો

સવારે 9:00 - શ્રી પાદુકા પૂજન

સવારે 9:30 - યજ્ઞ પ્રારંભ

સવારે 10:00 - ધ્વજારોહણ

સાંજે 4:30 - શ્રીફળ હોમ

સાંજે 5:00 - મહાથાળ

સાંજે 7:00 - સંધ્યા આરતી

સાંજે 7:30 - માના છંદ-સ્તુતિ

સ્થળ

શ્રી વડવાળા મોટા અંબાજી મંદિર, સ્ટેશન રોડ, ભાવનગર

શ્રી વડવાળા મોટા અંબાજી મંદિર

સ્ટેશન રોડ, ભાવનગર - ૩૬૪૦૦૧

દૈનિક સમય પત્રક

મંગળા આરતી

:

સવારે ૭:૦૦
આનંદનો ગરબો

:

સવારે ૮:૧૫
માતાજીનો થાળ

:

બપોરે ૧૨:૦૦
સંધ્યા આરતી

:

સાંજે ૭:૦૦
માતાજીની સ્તુતિ

:

સાંજે ૭:૧૫ (મંગળવાર અને રવિવાર)

દૈનિક દર્શન

આપણા સૌનો અનુભવ છે કે કોઈ નિશ્ચિત કાર્ય માટે યોગ્ય સમય અને નિયત સ્થળ જરૂરી હોય છે. 

જેમ કે જ્ઞાન પ્રાપ્તિ માટે ચોક્કસ સમયે શાળાએ પહોચવું પડે.બીમારીના સમયે દવાખાને જવું પડે. 

અન્ય સ્થળે જવા માટે યોગ્ય સમયે બસ સ્ટેશન કે રેલ્વે સ્ટેશન જવું પડે. બસ એમ જ રોજિંદા જીવનના સંઘર્ષો, પડકારો અને સમસ્યાઓ સામે ઝઝૂમવાની શક્તિ પ્રાપ્ત કરવા નિયત સમયે નિશ્ચિત ધર્મસ્થાને પ્રાર્થના કરવી જરૂરી છે. 

આપણાં ધર્મસ્થાનો આપણી આધ્યાત્મિક શક્તિને પ્રબળ અને સબળ બનાવે છે, આપણા જીવનની બેટરીને રિચાર્જ કરે છે. 

આપણા ભાવનગરમાં અનેરાં એવા ઘણાં શક્તિઘરો આવેલાં છે. 

એમાંનું એક એટલે શહેરની મધ્યમાં, રેલ્વે સ્ટેશન પાસે આવેલ ભક્તિ અને શક્તિનું સ્થાન એવું “મા નું ધામ“, શ્રી વડવાળા મોટા અંબાજી મંદિર.

Get Direction

Contact us

Email

Mobile Number

8866306200

Address

શ્રી વડવાળા મોટા અંબાજી મંદિર,

સ્ટેશન રોડ, ભાવનગર – ૩૬૪૦૦૧